વ્યવસ્થિત નિરિક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજવો.
ટુંકનોંધ લખો.
મનોવૈજ્ઞાનિક કસોટીનાં લક્ષણો
ક્ષેત્ર નિરીક્ષક એટલે શું ? મનોવિજ્ઞાનમાં તેનું મહતવ સ્પષ્ટ કરો.
Advertisement
નિરિક્ષણ એટલે શું ?
નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. 1. નિરિક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે, 2. નિરીક્ષણ એટલે જ્ઞાનેંદ્રીયો દ્વારા કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ, 3. નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે.