Chapter Chosen

મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મનોવિજ્ઞાનની ‘વ્યાખ્યા’ આપી તેની સમજૂતી આપો. 

મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. 

આધુનિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ (Origin and Devlopment) સમજાવો. 

Advertisement
ટુંકનોંધ લખો.
‘મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે’ સમજાવો. 

મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. કારણ કે તેનો અભ્યાસવિષય એ પ્રાકૃતિનો અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવતંત્રોનાં કુદરતી વર્તનનો જ અંશ છે.

બીજાં પ્રાકૃતિક વિજ્ઞાનો જે પ્રમાણે કુદરતી ઘટનાઓ કે કુદરતી બાબતોનો અભ્યાસ કરે છે તે જ પ્રમાણે મનોવિજ્ઞાન પણ વર્તનનો અભ્યાસ કરે છે. દરેક પ્રાકૃતિક ઘટનાઓની જેમ કોઈ પણ વર્તનને પણ શરૂઆત અને અંત છે.

મનોવિજ્ઞાન જ્યારે માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસ પદ્ધતિઓનો જ ઉપયોગ કરે છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.

મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓનાં પ્રાકૃતિક અને કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે.


Advertisement

મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો.


Advertisement