CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિધાન X : શરીરમાંથી CO2 દૂર કરવાની અને O2 મેળવવાની જરૂરિયાત માટે વિશિષ્ટ તંત્ર શ્વસનતંત્ર છે.
વિધાન Y : શ્વસનતંત્રમાં વાયુઓની આપ-લે ફુપ્ફુસીય સ્તરે થાય છે.
વિધાન Z : માનવશરીરમાં O2 પૂરોપાડવા અને CO2 દૂર કરવા પરિવહનતંત્ર અને શ્વસનતંત્રમાં આવેલા છે.
આપેલા વિધાન X, Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ?
વિધાન X, Y સાચાં છે અને Z ખોટું છે.
વિધાન Y, Z સાચાં છે અને X ખોટું છે.
વિધાન X, Z સાચાં છે અને Y ખોટું છે.
વિધાન X, Y અને Z સાચાં છે.
D.
વિધાન X, Y અને Z સાચાં છે.
નીચેના પૈકી કઈ ક્રિયા માટે કોષને ઑક્સિઝન મળવો અવશ્યક છે ?
પાયરુવેટનું રિડકશન
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
ગ્લાયકોલિસિસ
A અને B બંને
B.
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
મનુષ્યના શરીરમાં શ્વસન વાયુઓની આપ-લે કયા સ્તરે થય છે ?
કોષીય સ્તરે
ફુપ્ફુસીય સ્તરે
A અને B બંને
આપેલ પૈકી એક પણ નહી
C.
A અને B બંને
કઈ જરૂરિયાત શ્વસન દ્રારા શક્ય બને છે ?
કોષીય શ્વસન માટે O2 અને CO2 ના વહન કરવાની
ફેફસાની અને શરીરના બધા કોષો વચ્ચે વાયુઓની આપ-લે કરવાની
જકોષીય શ્વસન ત્રણેય તબક્કાઓની જાળવી રાખવાની
કોષીય શ્વસનમાટે O2 મેળવવાની અને સર્જાતા CO2 ને દૂર કરવાની
D.
કોષીય શ્વસનમાટે O2 મેળવવાની અને સર્જાતા CO2 ને દૂર કરવાની
કોષીય શ્વસનની ક્રિયા કયા પ્રકારની ક્રિયા છે ?
અપચય
શક્તિવિનિમય
ચય
રિડક્શન
A.
અપચય