CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કઈ જગ્યાએ વનસ્પતિઓનાં ઉંચાઇસૂચક ક્ષેત્રો નિર્દેશિત થતાં હોય છે. ?
નદી
પર્વત
તૃણભુમિ
રણ
સામાન્ય રીતે કયું પરિબળ ઉત્સેચકની પ્રક્રિયાનું નિયંત્રણ કરતું હોય છે ?
પ્રકાશ
તાપમાન
પાણી
ભેજ
સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોના અભ્યાસને ............ કહે છે.
દેહધર્મવિદ્યા
ઉત્ક્રંતિ
પરિસ્થિતિવિદ્યા
વર્ગીકરણવિદ્યા
એક જ જાતિની વ્યક્તિઓનો કોઈ એક આપેલ ક્ષેત્રમાં રહેલ સમૂહ ............ તરીકે ઓળખાય છે.
જૈવિક સમાજ
નિવસનતંત્ર
દ્વશ્યભુમિ
વસતિ
જ્યાં નદીનું પાની દરિયાઇ પાણી સાથે ભળતું હોય છે તે ક્ષેત્ર કયા નામથી જાણીતું બને છે ?
ભૂ-નિવાસસ્થાન
વેલાનદમુખી
દરિયાઇ નિવાસસ્થાન
મીઠા પાણીનું જળાશય
B.
વેલાનદમુખી