CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કઈ જગ્યાએ વનસ્પતિઓનાં ઉંચાઇસૂચક ક્ષેત્રો નિર્દેશિત થતાં હોય છે. ?
નદી
પર્વત
તૃણભુમિ
રણ
સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોના અભ્યાસને ............ કહે છે.
દેહધર્મવિદ્યા
ઉત્ક્રંતિ
પરિસ્થિતિવિદ્યા
વર્ગીકરણવિદ્યા
સામાન્ય રીતે કયું પરિબળ ઉત્સેચકની પ્રક્રિયાનું નિયંત્રણ કરતું હોય છે ?
પ્રકાશ
તાપમાન
પાણી
ભેજ
B.
તાપમાન
જ્યાં નદીનું પાની દરિયાઇ પાણી સાથે ભળતું હોય છે તે ક્ષેત્ર કયા નામથી જાણીતું બને છે ?
ભૂ-નિવાસસ્થાન
વેલાનદમુખી
દરિયાઇ નિવાસસ્થાન
મીઠા પાણીનું જળાશય
એક જ જાતિની વ્યક્તિઓનો કોઈ એક આપેલ ક્ષેત્રમાં રહેલ સમૂહ ............ તરીકે ઓળખાય છે.
જૈવિક સમાજ
નિવસનતંત્ર
દ્વશ્યભુમિ
વસતિ