CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પુન:સંયોજિત DNA ટેકનોલૉજીના પાયાના સિદ્વાંતો જણાવો.
1) DNAના ટુકડાઓનું નિર્માણ અને ઇચ્છિત લક્ષણો ધરાવતા DNA ના ટુકડાની પસંદગી
2) પસંદ કરેલા DNAના ટુકદાનું ક્લોનિંગ વાહક સાથે જોડાણ કરી પુન:સંયોજિત DNAના ક્લોન્સનું નિર્માણ
3) પુન:સંયોજિત DNAનો યજમાન કોષમાં પ્રવેશ
4) યજમાન કોષમાં પુન:સંયોજિત DNAના ક્લોન્સનું નિર્માણ
5) દાખલ કરેલ ઇચ્છિત DNAની અભિવ્યક્તિ દ્વારા ઇચ્છિત નીપકની પ્રાપ્તિ.
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNAમાં અંત છેડા પર્થી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે.
પ્રતિકૃતિ બનાવતા વાહકો(ક્લોનિંગ વાહકો) પર નોંધ લખો.
વરણચિન્હો શું છે ?
રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેવી રીતે નામાંકિત થાય છે ?