CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
થાઇરૉક્સિનના વધારે સ્ત્રાવથી થતો રોગ કયો છે ?
એક્ઝોપ્થેલ્મિક ગૉઈટર
ક્રેટિનિઝમ
મહાકાયતા
એડિસન રોગ
નીચેનામાંથી કઈ ગંથિ અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કરતી નથી ?
બરોળ
અંડપિંડ
શુક્રપિંડ
સ્વાદુપિંડ
શરીરની સંકટ સમયની ગ્રંથિ એટલે.......
થાયમસ
સુક્રપિંડ
એડ્રીનલ
પિટ્યૂટરી
કોના વધુ સ્ત્રાવના પરિણામે કદાવર અને મહાકાયતા પરિણમે છે ?
ADH
GH
TSH
ACTH