Chapter Chosen

પર્યાવરણીય સમસ્યાઓ

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

પાણીમાં ફૉસ્ફરસ અને નાઈટ્રેટયુક્ત ખાતરના વધારાથી...........

  • લીલની વૃદ્ધિમાં સ્થિરતા 

  • જૈવિક વિશાલન

  • લીલની વૃદ્ધિમાં ઘટાડો 

  • સુપોષકતારક 


ફોટોકૅમિકલ ઑક્સિડેશન ઉત્પન્ન કરતા હવાના પ્રદૂષકો.

  • O2, CI-, HNO3

  • O3, CI-, SO2

  • CO2, CO SO

  • નાઈટ્રસ ઑક્સાઈડ, નાઈટ્રિક ઑક્સાઈડ, નાઈટ્રિક ઍસિડ 


Advertisement

પાણીમાં ઈ-કોલાઈની હાજરી શેનું પ્રદૂષણ સુચવે છે ?

  • મળમુત્ર 

  • ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી

  • જલજ વનસ્પતિની પરાગરજ 

  • હલકી ધાતુઓ 


A.

મળમુત્ર 


Advertisement

1984માં ભોપાલ ગૅસદુર્ઘટના થઈ, કારણકે મિથાઈલ આઈસોસાઈનાઈટની પ્રક્રિયા.........

  • CO સાથે થઈ

  • પાણી સાથે થઈ

  • એમોનિયા સાથે થઈ 

  • DDT સાથે થઈ 


ભારત સરકારે પેટ્રોલના આલ્કોહોલ મિશ્ર કરવાની છૂટ આપી છે, તો પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલ મિશ્ર કરી શકાય છે ?

  • 5%

  • 2.5% 

  • 10.15% 

  • 10% 


Advertisement