CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પાણીમાં ફૉસ્ફરસ અને નાઈટ્રેટયુક્ત ખાતરના વધારાથી...........
લીલની વૃદ્ધિમાં સ્થિરતા
જૈવિક વિશાલન
લીલની વૃદ્ધિમાં ઘટાડો
સુપોષકતારક
ફોટોકૅમિકલ ઑક્સિડેશન ઉત્પન્ન કરતા હવાના પ્રદૂષકો.
O2, CI-, HNO3
O3, CI-, SO2
CO2, CO SO2
નાઈટ્રસ ઑક્સાઈડ, નાઈટ્રિક ઑક્સાઈડ, નાઈટ્રિક ઍસિડ
પાણીમાં ઈ-કોલાઈની હાજરી શેનું પ્રદૂષણ સુચવે છે ?
મળમુત્ર
ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી
જલજ વનસ્પતિની પરાગરજ
હલકી ધાતુઓ
1984માં ભોપાલ ગૅસદુર્ઘટના થઈ, કારણકે મિથાઈલ આઈસોસાઈનાઈટની પ્રક્રિયા.........
CO સાથે થઈ
પાણી સાથે થઈ
એમોનિયા સાથે થઈ
DDT સાથે થઈ
C.
એમોનિયા સાથે થઈ
ભારત સરકારે પેટ્રોલના આલ્કોહોલ મિશ્ર કરવાની છૂટ આપી છે, તો પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલ મિશ્ર કરી શકાય છે ?
5%
2.5%
10.15%
10%