Chapter Chosen

પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

મીઠાપાણીના મત્સ્યોનું જૂથ કયું છે ?

  • રોહુ, મિગ્રલ, કટલા

  • કટલા, રોહુ, મેક્રેલ 

  • મેજરકાર્પ, હિલસા, સારડિન 

  • મિગ્રલ, મેકેલ, પ્રોફેટ 


ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્રસ્થાને છે કારણ કે,

  • તેમની પ્રોડક્ટસનો દેશવિદેશમાં વેચાણ થાય છે. 

  • તે સારી ઓલાદના પશુઓ રાખે છે.

  • તેઓ દૂધની વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરે છે. 

  • તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતી આવી છે. 


મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા,

  • મધમાખી ડંખકોષોમાં લાળગ્રથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. 

  • મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.

  • મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. 

  • મધમાખી ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.


IARI એટલે,

  •  ઈમ્પેરિયલ અગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ 

  • ઈન્ડિયન એરોનેટિક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ

  • ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
  • ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સટિટ્યુટ 

Advertisement

એપિયરી એટલે શું ?

  • મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે 

  • મધમાખનું સંકરણ

  • મધમાખીની માવજત 

  • માધમાખી રાખવામાં આવે તે 


D.

માધમાખી રાખવામાં આવે તે 


Advertisement
Advertisement