CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા,
મધમાખી ડંખકોષોમાં લાળગ્રથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખી ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્રસ્થાને છે કારણ કે,
તેમની પ્રોડક્ટસનો દેશવિદેશમાં વેચાણ થાય છે.
તે સારી ઓલાદના પશુઓ રાખે છે.
તેઓ દૂધની વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરે છે.
તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતી આવી છે.
B.
તે સારી ઓલાદના પશુઓ રાખે છે.
એપિયરી એટલે શું ?
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખનું સંકરણ
મધમાખીની માવજત
માધમાખી રાખવામાં આવે તે
IARI એટલે,
ઈમ્પેરિયલ અગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
ઈન્ડિયન એરોનેટિક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
મીઠાપાણીના મત્સ્યોનું જૂથ કયું છે ?
રોહુ, મિગ્રલ, કટલા
કટલા, રોહુ, મેક્રેલ
મેજરકાર્પ, હિલસા, સારડિન
મિગ્રલ, મેકેલ, પ્રોફેટ