CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પિત્તરસ માટે કયું વિધાન ખોટું છે ?
તે પિત્તરંજકો ધરાવે છે.
તે માત્ર શર્કરાના સામાન્ય પાચન માટે જ મહત્વનું છે.
તે ચરબીના પાચન માટે આવશ્યક છે.
તે પિત્તનાશયમં સંગ્રહ પામેલ હોય છે.
લૅગરહાન્સના કોષપુંજો
પિટ્યુટરીમાં આવેલ વિશિષ્ટ વિસ્તાર છે.
મુત્રપિંડમાં આવેલી નલિકા છે.
સ્વાદુપિંદમાં આવેલ નલિકાવિહીન ગ્રંથિ છે.
રૂપાંતરિત લસિકાગ્રંથિ છે.
હાઈડ્રોક્લોરિક ઍસિડનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે ?
ઓક્ઝોન્ટિક કોષો
ગ્લોબેટ કોષો
ચીફ કોષો
પેનેથ કોષો