CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હાઈડ્રોક્લોરિક ઍસિડનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે ?
ઓક્ઝોન્ટિક કોષો
ગ્લોબેટ કોષો
ચીફ કોષો
પેનેથ કોષો
પિત્તરસ માટે કયું વિધાન ખોટું છે ?
તે પિત્તરંજકો ધરાવે છે.
તે માત્ર શર્કરાના સામાન્ય પાચન માટે જ મહત્વનું છે.
તે ચરબીના પાચન માટે આવશ્યક છે.
તે પિત્તનાશયમં સંગ્રહ પામેલ હોય છે.
B.
તે માત્ર શર્કરાના સામાન્ય પાચન માટે જ મહત્વનું છે.
લૅગરહાન્સના કોષપુંજો
પિટ્યુટરીમાં આવેલ વિશિષ્ટ વિસ્તાર છે.
મુત્રપિંડમાં આવેલી નલિકા છે.
સ્વાદુપિંદમાં આવેલ નલિકાવિહીન ગ્રંથિ છે.
રૂપાંતરિત લસિકાગ્રંથિ છે.