CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મસ્તિષ્ક મેરુજળનું કાર્ય
મગજને આંચકાથી રક્ષણ
મગજને તારકતા આપવી.
સંવેદનાનું વહન
A અને B બંને
મસ્તિષ્ક મેરુજળનું સ્થાન
મધ્યસ્થ નાલિમાં
મધ્ય અને અંતઃતાનિકા વચ્ચે
મસ્તિષ્કગુહાઓમાં
આપેલ તમામ
D.
આપેલ તમામ
મનુષ્યમાં મસ્તિષ્કચેતાઓની સંખ્યા
8 જોડ
10 જોડ
12 જોડ
14 જોડ
હિપોકૅમ્પસનું કાર્ય છે.
ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવી.
નિંદ્રા અને જાગૃતિ પ્રેરવી.
સંદેશા મગજનાં જે-તે કેન્દ્રો તર્ફ મોકલવા.
ગુસ્સાની અને પીડાની લાગણીનો અનુભવ કરાવવો.
નિંદ્રા અને જાગૃતિ માટેનાં કેન્દ્રો ધરાવે છે.
અનુમસ્તિષ્ક
જાલાકાર તંત્ર
લિમ્બિક તંત્ર