CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મસ્તિષ્ક મેરુજળનું સ્થાન
મધ્યસ્થ નાલિમાં
મધ્ય અને અંતઃતાનિકા વચ્ચે
મસ્તિષ્કગુહાઓમાં
આપેલ તમામ
હિપોકૅમ્પસનું કાર્ય છે.
ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવી.
નિંદ્રા અને જાગૃતિ પ્રેરવી.
સંદેશા મગજનાં જે-તે કેન્દ્રો તર્ફ મોકલવા.
ગુસ્સાની અને પીડાની લાગણીનો અનુભવ કરાવવો.
મસ્તિષ્ક મેરુજળનું કાર્ય
મગજને આંચકાથી રક્ષણ
મગજને તારકતા આપવી.
સંવેદનાનું વહન
A અને B બંને
નિંદ્રા અને જાગૃતિ માટેનાં કેન્દ્રો ધરાવે છે.
અનુમસ્તિષ્ક
જાલાકાર તંત્ર
લિમ્બિક તંત્ર