CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મુક્તજવાબી પ્રશ્નનો અર્થ સ્પષ્ટ કરો.
આ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપવામાં ઉત્તરદાતા પોતાનાં મંતવ્યો વિગતે આપી શકે છે. આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપતી વખતે વ્યક્તિઓ પોતાના સામાજીક તથા આર્થીક દરજ્જાને અનુલક્ષીને ઉત્તર આપે છે. ઉત્તરોમાં ઘણું વૈવિધ્ય પ્રાપ્ત થાય છે.
ઉદાહરણ :
1. ખેડુત કલ્યાણ માટે રાજ્ય સરકારે કયાં પગલાં લેવાં જોઈએ ?
2. ખેડુતોને તેમની પેદાશો માટે પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકારે કઈ યોજનાઓ તૈયાર કરવી જોઈએ ?
3. ખેડુતે તેમની પ્રાણીઓના ઉછેર માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
માત્રાત્મક આંકડા