CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
1. અવાજની તીવ્રતા વધી જાય ત્યારે આપણે તેને ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. ધોંઘાટ વાતાવરણની શાંતિ હણી નાખે છે,
અવાજનાપ્રદુષકો : વાહનો, કારખાનાંનાં યંત્રો, રેડીયો, લાઉડ સ્પીકરો, માનવકોલાહલ, હવાઈ જહાજોની ગર્જનાઓ વગેરે અવાજપ્રદુષકો કહેવાય છે.
ધીમા સંગીતનો અવાજ 40 ડેસીબલ હોય છે. ટ્રાફિકનો ઘોંધાટ 60 થી 90 ડેસિબલ હોય છે જ્યારે ટ્રેન, વિમાન, લાઉડ સ્પિકરનો અવાજ 80 થી 110 ડેસીબલ હોય છે.
અવાજ પ્રદુષણની અસરો :
1. વધારે પડતા ઘોંધાટથી મગજની નસો તંગ બને છે.
2. તેનાથી બ્લડ પ્રેશર અને માનસિક તાણ ઊભી થાય છે.
3. સતત ચાલતા ઘોંઘાટથી કાનની બહેરાશ આવે છે.
4. સતત ઘોંઘાટથી સ્વભાવ ચીડીયો બને છે.