પશુઓ દ્વારા પ્રાપ્ત થતી પેદાશો વ્યાપારીક દ્વષ્ટીકોણથી વધુ પ્રમાણમાં મળી રહે માટે પશુપાલન એટલે વ્યાપારીક પશુપાલન.
વ્યાપારીક પશુપાલનના લક્ષણો નીચે પ્રમાણે છે.
1. તે વૈજ્ઞાનીક પદ્વતીથી થાય છે.
2. પશુઓને ઉત્તમ પ્રકારનું ઘાસ અને અનાજ ખવડાવવાં આવે છે.
3. વૈજ્ઞાનીક પદ્વતિએ પશુઓની ઓલાદ સુધારવાના પ્રયોગો વધુ પ્રમાણમાં થાય છે.
4. પશુઓને થતા રોગોનો ઉપચાર પશુચિકિત્સકો મારફતે થાય છે.
5. પશુઓને થતા રોગો માટે દવાઓનું સંશોધન કાર્ય નિયમિત રીતે થતું રહે છે.
6. મરઘાં બતકાંના ઉછેર અને સંવર્ધનની પ્રવૃત્તિ મોટે થાય છે.
7. વિકસિત રાષ્ટ્રો વ્યાપારીક પશુપાલન પ્રવૃત્તિ ચલાવે છે.
8. આ પ્રકારનું પશુપાલન મારફતે દુધ, માંસ, ચામડું, ઊન, ઈંડા વગેરેનું ઉત્પાદન વધુ વધુ પ્રમાણમાં મેળવવામાં આવે છે.