તમારા ગામમાં આવો સાંઢ હોય, તો તેને નાથવા તમે શું કરો ?
Advertisement
ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ રહ્યા ?
જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના હિંમત વગરના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા.
Advertisement
ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ઘુસી આવે તો, તમે શું કરશો ?