આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે ? પણ ભાઇ, દવા પીધા વિના તે કાંઈ ચાલે ?
Advertisement
આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે ?
નિખિલરાયને અંજનની ફરિયાદો અને આણગમતી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે અંજનને મા બોલાવે છે ત્યારે નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે.