આ વાક્ય પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો.
લલ શાહેમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહી એની ખાતરી કરવા અંજને બ્લૉટિંગના લાલ ડાઘામાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયેલો જોઈ અંજન ઉત્સાહમાં આવી ગયો, પણ તરત જ તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે ? આ વાક્ય અંજન મનોમન બોલે છે.