Chapter Chosen

ધાર્મિક-સામાજિક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આઝાદી પહેલા6 સમાજમાં કેવા કુરિવાજો પ્રચલિત હતા ?

Advertisement
ીઆજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી ?

રાજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને ભલામણ કરતા કહ્યું કે 'વર્તમાનપત્રો પરનો અંકુશ દૂર કરવો, લોકોને વાણીસ્વાતંત્ર્ય અને વ્યક્તિસ્વાતંત્ર્ય આપવું, સ્ત્રીઓને અધિકાર આપવા, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું અને સરકારી નોકરીઓમાં ભારતીયોની વધુ સંખ્યામાં ભરતી કરવી વગેરે.

Advertisement
'આર્યસમાજ' સમાજ કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો ?

ઠક્કરબાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા ?

રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયાં કયાં કામો કરવામાં આવતાં હતાં ?

Advertisement