રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયાં કયાં કામો કરવામાં આવતાં હતાં ?
રામકૃષ્ણ મિશન એક સેવા સંસ્થા છે. 'માનવસેવા એ જ પ્રભુસેવા' એ આ સ6સ્થાનો મુખ્ય સિદ્વાંત છે. આ સિદ્વાંત અનુસાર રામકૃષ્ણ મિશન સમાજમાં ગરીબ, દુ:ખી અને શોષિત લોકોની સેવા કરવામાં આવતી. આ માટે તે દેશપરદેશમાં સમાજશિક્ષણ, તબીબી સારવાર, સમાજસેવા વગેરેને લગતી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી. આ ઉપરાંત, રોગચાળો, દુષ્કાળ, ધરતીકંપ વગેરે આપત્તિઓ વખતે મિશનના કાર્યકર્તાઓ લોકોની નિ:સ્વાર્થભાવે સેવા કરવામાં આવતી.