CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વસતિવિસ્ફોટથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે ?
ગરીબીનો માપદંડ શો છે ?
.
નિરક્ષરતા નાબૂદ કરવા સરકારે 6 થી 14 વર્ષની ઉંમરનાં તમામ બાળકો માટે ફરજિયાત શિક્ષણ, શિષ્યવૃત્તિઓ, મધ્યાહન ભોજન યોજના, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યાકેળવણી માટે વિદ્યાદીપ જેવી ખાસ યોજનાઓ, આશ્રમશાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર યોજના વગેરે બાબતોનો અમલ શરૂ કર્યો છે. ભારતના બંધારણે ઇ.સ. 2009 થી સૌને ‘શિક્ષણપ્રાપ્તિનો હક’ આપ્યો છે.
.ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો.