નિરક્ષરતા નાબૂદ કરવા સરકારે કેવા કેવા ઉપાયો કર્યા છે ?
ગરીબીનો માપદંડ શો છે ? .
વસતિવિસ્ફોટથી કઈ કઈ સમસ્યાઓ સર્જાય છે ?
Advertisement
.ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો.
સામાન્ય રીતે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય, છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ‘ભષ્ટાચાર’ કહેવામાં આવે છે. વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર એટલે ‘ભ્રષ્ટાચાર’.