CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રૉલેટ ઑક્ટને ગાંધીજીએ શા માટે ‘કાળો કાયદો’ કહ્યો ?
રોલેટ ઍક્ટ નાગરિકની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકાર પર અંકુશ લગાવતો હતો તેમજ પોલીસને વધુ પડતા અધિકારો આપતો હતો. તેથી ગાંધીજીએ રૉલેટ ઍક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.
સત્યાગ્રહનાં મહત્વનાં પાસાં કયાં કયાં છે ?
ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શા માટે શરૂ થયેલું ?
ગાંધીજીએ અસહકારનુ આંદોલન શા માટે પાછું ખેંચી લીધું ?
મહાત્મા ગાંધીજીએએ દ. આફ્રિકામાં શા માટે સત્યાગ્રહ કર્યો ?