CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સત્યાગ્રહનાં મહત્વનાં પાસાં કયાં કયાં છે ?
ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શા માટે શરૂ થયેલું ?
પ્રથમ વિશ્વયુદ્વમાં મિત્રરાષ્ટ્રોનો વિજય થયો. જર્મની સાથે જોડાયેલા તુર્કીનો તેમાં પરાજય થયો. તેથી મિત્રરાષ્ટ્રોએ તુર્કી સાથે સંધિ કરી. એ સંધિમાં ઇંગ્લૅન્ડ પણ જોદાયેલું હતું. એ સંધિની શરતો તુર્કી માટે અન્યાયી હતી. એ વખતે તુર્કીનો સુલતાન ઇસ્લામધર્મનો ખલીફા હતો. સંધિ મુજબ તેનું ‘ખલીફાપદ’ રદ કતવામાં અવ્યું. ભારતના મુસ્લિમોએ તેનો વિરોધ કયો. મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહમ્મદઅલી નામના બે ભાઈઓની નીચે તુર્કી સાથેની સંધિનો વિરોધ કરવા ભારતમાં ‘ખિલાફત આંદોલન’ શરૂ થયું.
ગાંધીજીએ અસહકારનુ આંદોલન શા માટે પાછું ખેંચી લીધું ?
રૉલેટ ઑક્ટને ગાંધીજીએ શા માટે ‘કાળો કાયદો’ કહ્યો ?
મહાત્મા ગાંધીજીએએ દ. આફ્રિકામાં શા માટે સત્યાગ્રહ કર્યો ?