આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે ? પણ ભાઇ, દવા પીધા વિના તે કાંઈ ચાલે ?
આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે ?
આ વાક્ય પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો.
Advertisement
'હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે !'
જે હરીનું ભજન કરે તેને મૃત્યુ પછી પરમાત્માનું વૈકુંઠ મળે, પણ હરીનું ભજન ન કરે તેને વૈકુંઠ ન મળે. જો દર્દી દવા પીએ તો તેની તબિયત સુધરે, પણ દવા જ ન લઈએ તો તબિયત કેવી રીતે સુધરવાની હતી ?