CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે. દુનિયાની કોઇ ભાષામાં આવું જોવા નહી મળે. ભારતે પોતાના જુના શબ્દોને તોડ્યા નથી, પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. ઉપરાંત જુના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દપરંપરા આજ સુધી અખંડ ચાવી આવી છે. આને કારણે જ ભારતમાં શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થતી રહી છે.
પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.