ટુંકનોંધ લખો.
અંદાજપત્ર
અંદાજપત્ર એ વાર્ષિક નાનાકીય નિવેદન છે.
રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતીથી મેળવીને સંઘસરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘસરકારનાં વિવિધ ખાતાઓના ખર્ચની માંગણીઓ હોય છે.
આ ઉપરાંત, તેમાં દેશના નાગરિકો, ઉત્પાદકો, વેપારીઓ, ઉદ્યોગગૃહો, આયાત-નિકાસ વગેરેના કરમાળખાની પણ વિગતો હોય છે. લોકસભા અંદાજપત્રમાં દર્શાવેલી ખર્ચની માંગણીઓ દરખાસ્તો પર ચર્ચા કરે છે.
લોકસભા એ માંગણીઓ મંજૂર કે નામંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરી શકે છે. પરંતુ તેમા વધારો કરી શકતી નથી.
લોકસભા અંદાપત્ર નામંજૂર કરે તો સંઘસરકારને રાજીનામું આપવું પડે છે.