CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગાંધીજી માટે મહત્વનો પ્રશ્ન એ હતો કે ચોરી કરીને ખરીદેલી બીડી સંઘરવી કયાં ? વળી બે-ચાર દોકડાની ચોરી કયાં સુધી કરવી ? આ વિચાર આવતાં ગાંધીજીએ એક જાતંના છોડની ડાંખળી મેળવી. તેને સળગાવીને તેમણે ફુંકવાનું શરૂ કર્યું.