CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ડૉક્ટર લખી આપે તે
કવિનું આત્મબળ
કવિ દુ:ખી જ નથી
એક નાનકડા બિંદુમાં ડુબીને
બીજાની મસ્તીમાં ભળીને
પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને
અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તોપણ વિચારરૂપી પ્રકાશનાં અજવાળાં ફેલાવીશું. જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે.
‘દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાવા!’ એટલે ....
જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાના.
દુનિયાના લોકો દિલ વગરના છે.
દિલને ચારે છેડેથી માપવાની વાત છે.