Chapter Chosen

રસ્તો કરી જવાના

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે ?

Advertisement
‘રસ્તો કરી જવાના’ ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો.

‘રસ્તો કરી જવાના’ ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારીભર્યું છે ! ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મુંઝાઇને શા માટે મરી જવું ? એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જ જશે, એવો વિશ્વાસ રાખવો. હંમેશાં મસ્તીમાં જીવવાનું. થોડાંઘણાં સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્વ તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું ? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રજેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુ:ખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રુઝાવી દઇશું. આપણે સ્વયંપ્રકાશ છીએ ! આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઇ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે ! ઇશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ !


Advertisement

‘દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાવા!’ એટલે ....

  • જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાના.

  • જગતના લોકોનો સાથે છોડી જવાના. 
  • દુનિયાના લોકો દિલ વગરના છે.

  • દિલને ચારે છેડેથી માપવાની વાત છે.


કવિના દુ:ખ માત્રની દવા કઈ છે ? 
  • ડૉક્ટર લખી આપે તે

  • કવિ દવા લેતા જ નથી
  • કવિનું આત્મબળ

  • કવિ દુ:ખી જ નથી


કવિ કઈ રીતે પોતાનું જીવન પુર્ણ કરવા ઇચ્છે છે ? 
  • એક નાનકડા બિંદુમાં ડુબીને

  • વિશાળ સમુદ્વમાં ડુબીને 
  • બીજાની મસ્તીમાં ભળીને 

  • પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને


Advertisement