CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લાલ રંગનાં વસ્ત્રો પહેર્યાં છે.
પીળા રંગનાં વસ્ત્રો પહેર્યાં છે.
હાથમાં મોરપીંછ ધારણ કર્યું છે.
નરસિંહ મહેતાના હ્રદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તનમનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નીરખીને હરખાય છે.
બલદેવજીના ભાઇ
દુર્યોધનનો
અર્જુનનો
અભિમન્યુનો
સોનામાં જડેલા હીરાની જેમ
ફુલોમાં ગુલાબની જેમ
તારામંંડળમાં શશિયરની જેમ
B અને C બંને
દુ:ખી દુ:ખી થાય છે.
હરખ પામી રહ્યા છે.
કલ્પાંત કરે છે.
ભાવમુક્ત બની જાય છે.