CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાઈટ્રાઈટ અને નાઈટ્રેટની મુક્ત નાઈટ્રોજનમાં ફેરવવાની ક્રિયાને શું કહે છે ?
નાઈટ્રિફિકેશન
એમોનિફિકેશન
ડિનાઈટ્રિફિકેશન
નાઈટ્રોજન સ્થાપન
નીચે પૈકીનો કયો વાયુ વૈશ્વિક તાપમાન વધારામાં મુખ્ય ભાગ ભજવે છે ?
કાર્બન મોનોક્સાઈડ
નાઈટ્રસ ઑક્સાઈડ
કાર્બન ડાયૉક્સાઈડ
સલ્ફર ડાયૉક્સાઈડ
ગ્રીનહાઉસ કોના સાથે સંબંધિત છે ?
ધાબા બાગકામ
વૈશ્વિક તાપમાન વધારો
રસોડા બાગકામ
સુપોષકતાકરણ
સૂર્યના કિરણો.......
જળાશયો કરતાં જમીનને વધુ ઝડપથી ગરમ કરે છે.
જળાશયો કરતાં જમીનને ધીમી ગતિથી ગરમ કરે છે.
જળાશયો અને જમીન બંનેને સરખા પ્રમાણમાં ગરમ કરે છે.
જમીન અથવા પાણી બંનેમાં કોઈને પણ ગરમ કરતા નથી.