CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ગતીઉર્જા, સ્થીતીઉર્જા અને યાંત્રિક ઉર્જા પૈકી કોણ ઋણ ન હોઈ શકે ?
સ્થિતિઉર્જા
યાંત્રિક ઉર્જા
સ્થિતિઉર્જા અને યાંત્રિક ઉર્જા
કાર્ય થવા માટે શું જરૂરી છે ? સાચું વિધાન પસંદ કરો.
1. બળ લાગવું જરૂરી છે.
2. સ્થાનાંતર થવું જરૂરી છે.
3. બળની દિશામાં સ્થાનાંતર જરૂરી છે.
વિધાન-2
વિધાન-3
વિધાન-1 અને -3
બે પદાર્થનાં દળ અનુક્રમે 1 kg અને 4 kg છે. જો તેમની ગતીઉર્જા 2:1 પ્રમાણમાં હોય, તો તેની ઝડપનો ગુણોતર ......... છે.
10 kg દળના એક પદાર્થ 5 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર 10 m/s ની ઝડપથી ગતિ કરે છે, તો એક પરીક્રમણમાં થતું કાર્ય ....... જુલ થાય.
1000
500
શૂન્ય
D.
શૂન્ય
અહી પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તેના પર લાગતા કેન્દ્રગામી બળ અને વર્તુળમાર્ગ પરના જે-તે બિંદુએ તેના સ્થાનાતારની દિશા વચ્ચેનો ખૂણો 90 છે.
અહી પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તેના પર લાગતા કેન્દ્રગામી બળ અને વર્તુળમાર્ગ પરના જે-તે બિંદુએ તેના સ્થાનાતારની દિશા વચ્ચેનો ખૂણો 90 છે.
બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો વધતા કાર્યનું મૂલ્ય...
વધે.
ઘટે.
અચળ રહે અથવા વધે .