CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વોચ્ચ અદાલતના આધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.
રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે.
સંસદના બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશને તેમના હોદ્દા પરથી દૂર કરે શકાય છે. આ વિધિને ‘મહાભોયોગની કાર્યવાહી’ કહે છે.
મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબધિત ન્યાયાધિશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે.