Chapter Chosen

ભારતનું ન્યાયતંત્ર

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશોની નિમણૂકની લાયકાતો જણાવો. 

સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. 

સર્વોચ્ચ અદાલતના આધિકારક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો.


Advertisement
મહાભિયોગની કાર્યવાહી સમજાવો. 

રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે.

સંસદના બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા bold 2 over bold 3 બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધિશને તેમના હોદ્દા પરથી દૂર કરે શકાય છે. આ વિધિને ‘મહાભોયોગની કાર્યવાહી’ કહે છે.

મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબધિત ન્યાયાધિશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે.


Advertisement
ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો

Advertisement