CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જમીન-નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો.
તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, ખવાણ થાય છે. તેનાથી ખદકોને એઉપરની સપાટીનો ભુકો બની ભૂમિ-આવરણ રચાય છે. તેમાં ખદકોન અટુકડા, કાંકરા, માટી રજ વગેરે હોય છે. જે ‘રંગોલિથ’ કહેવાય છે. તેમાં, જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળીને ‘જમીન’ બને છે.ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો પડે છે ?
હિમાલય પર્વતશ્રેણીઓમાં કયા કયા ઘાટ આવેલા છે ?
નદી, હિમનદી, પવાન, દરિયાના મોજાં જેવા ઘસારાનાં પરિબળો દ્વારા થતો કાંપ-માટીનો પથરાટ ‘નિષ્પેક્ષણ’ કહેવાય છે.
પૂરનાં મેદાનો, નદી વચ્ચેના ટાપુઓ, નદીના મુખત્રિકોણપ્રદેશો વગેરે ઘણાં ભૂમિસ્વરૂપો નિક્ષપણથી રચાય છે.
રેગોલિથ એટલે શું ?