CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાનું મુલ્ય .....
સ્થિર રહે છે.
બદલાતું નથી.
માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે ?
વેતન પ્રેરિત
નફાપ્રેરિત
“વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે.” નાણાની આ વ્યાખ્યા કોણે આપેલી છે ?
માર્શલ
કેઈન્સ
પીગુ
રૉબર્ટસન
B.
કેઈન્સ