CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નિંદ્રા અને જાગૃતિ માટેનાં કેન્દ્રો ધરાવે છે.
અનુમસ્તિષ્ક
જાલાકાર તંત્ર
લિમ્બિક તંત્ર
હિપોકૅમ્પસનું કાર્ય છે.
ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવી.
નિંદ્રા અને જાગૃતિ પ્રેરવી.
સંદેશા મગજનાં જે-તે કેન્દ્રો તર્ફ મોકલવા.
ગુસ્સાની અને પીડાની લાગણીનો અનુભવ કરાવવો.
મસ્તિષ્ક મેરુજળનું સ્થાન
મધ્યસ્થ નાલિમાં
મધ્ય અને અંતઃતાનિકા વચ્ચે
મસ્તિષ્કગુહાઓમાં
આપેલ તમામ
D.
આપેલ તમામ
મસ્તિષ્ક મેરુજળનું કાર્ય
મગજને આંચકાથી રક્ષણ
મગજને તારકતા આપવી.
સંવેદનાનું વહન
A અને B બંને
મનુષ્યમાં મસ્તિષ્કચેતાઓની સંખ્યા
8 જોડ
10 જોડ
12 જોડ
14 જોડ