CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મુક્તજવાબી પ્રશ્નનો અર્થ સ્પષ્ટ કરો.
ભુગોળ એ ક્ષેત્રલક્ષી વિજ્ઞાન છે. માનવી અને તેના પર્યાવરણના આંતરસંબંધો સમજવામાં ક્ષેત્રકાર્ય મદદરૂપ બને છે.
1. પ્રાકૃતિક તથા સાંસ્કૃતિક તત્વોનું અદ્યતન જ્ઞાન, માહિતી મેળવવા ક્ષેત્રે અભ્યાસ કરવો પડે છે.
2. નકશામાંથી પ્રાપ્ત થતી દ્વિતિયક માહિતી ભૌગોલીક અભ્યાસ માટે ઘણીવાર અપૂરતી હોય છે. તેવા સંજોગોમાં અંવેષક અભ્યાસક્ષેત્રમાં રૂબરુ જઈ જાતે માહિતી પ્રાપ્ત કરે છે, તે ક્ષેત્રે અભ્યાસ છે.
3. અવલોકન અને પ્રશ્નાવલી ક્ષેત્રે અભ્યાસ માટેનાં સરળ ઉપકરણ છે.
4. ક્ષેત્ર અભ્યાસ દ્વારા પ્રાપ્ત માહિતીનો અભ્યાસ બે તબક્કામાં પૂર્ણ થાય છે : 1. અંકાત્મક માહિતી સંચયન અને 2. માહિતીનું પ્રક્રીયાકરણ.
5. ક્ષેત્રસર્વેક્ષણ દરમીયાન જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે તે માત્રાત્મક તેમજ ગુણાત્મક પ્રકારની હોય છે.
માત્રાત્મક આંકડા