કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરચના શા માટે કરવી પડી ?
29 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતસંઘમાં અ, બ, ક, ડ અમે અચાર ભાગમાં વહેંચાયેલા રાજ્યો હતા. આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. એ પછી 'અ' પ્રકારના મદ્વાસ રાજ્યના તેલુગુ ભાષી લોકોએ પોતાની ભાષાનું અલગ રાજ્ય - આંધ્ર પ્રદેશ મેળવવા માટે ઉગ્ર ચળવળ કરી. પરિણામે 1 ઑક્ટૉમ્બર, 1953ના રોજ ભારત સરકારે મદ્વાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશના એક અલગ રાજ્ય - આંધ્ર પ્રદેશની નવેસરથી રચના કરવાની માગનીઓ થવા લાગી હોવાથી તાત્કાલીક કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરરચના કરવી પડી.