CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પિતાજી મારશે તેવો ડર હતો.
પોલીસ પકડવા આવશે તેવો ભય હતો.
પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.
ગાંધીજી ભુલ સ્વીકારવા માગતા ન હતા.
C.
પિતાજી દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તેવા ભયે.
ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?
કોઈનેય વાત ન કરવી
જોખમ ખેડીને પણ દોષ કબુલ કરવો જ જોઈએ.
ખોટા રસ્તે જવું
ખોટું કાર્ય વારંવાર ન કરવું.
કરજ ભરાતા મન શાંત થયું.
ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.
ભાઇ પ્રત્યે લાગણી જન્મી.
ધુમાડો કાઢવાની
નોકરના પૈસા ચોરવાની
વડીલોના દેખતાં બીડી પીવાની
ધતુરાના ડોડવા ખાવાની