Chapter Chosen

નેનોટૅકનોલોજીનો પરિચય

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે ?

સાંજને સમયે વૃદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝુલે છે. શરીરે પિતામ્બર અને ફુલની પછેડી પહેર્યાં છે. ફુલની પછેડી ચુઆ-ચંદનની સુગંધથી મહેકે છે. જેવી રીતે તારામંડળમાં ચંદ્વ શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હ્રદયમાં વસી ગયું છે. તેમને મળવા એમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે તેમણે વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખસૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી અથવા કલ્યાણકારી છે.  

Advertisement
કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે ? 

નરસિંહ મહેતા વૈષ્ણવજનમાં કયાં - કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો. 

નાવિકનું ભક્ત હદય 

નાવિકે શ્રીરામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી ? 

Advertisement