Chapter Chosen

વિરલ વિભૂતિ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
શ્રીમદ્ માં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો.

શ્રીમદ્ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપો.

છાશ અને ઘીના દ્વષ્ટાંતથી શ્રીમદ્ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું?

રાયચંદને ક્યારે પોતાના સેંકડો પૂર્વભવોનું સ્મરણ થયું?

Advertisement
બાળવયે રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવો.

રાયચંદે આઠ વર્ષની ઉંમરે કવિતા લખવાની શરૂઆત કરી હતી. તેઓ શીઘ્ર કવિ હતા. એ સમયે તેમણે આશરે 5000 કડીઓ લખી હતી. નવમા વર્ષે તેમણે રામાયણ-મહાભારતને કાવ્યરૂપે લખવાનું શરૂ કરેલું. તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં ગમતાં. તેઓ રમતગમતમાં પણ રસ લેતા. તેરમા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. તે સમયે એતો પિતા સાથે દુકાને પણ બેસતા. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. 

Advertisement
Advertisement