CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો.
નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?
પર્યાવરણના એકમો વાતવરણ, જલાવરણ અને મૃદાવરણના ઘટકો જેવા કે હવા, પાણી, જમીન, ખનિજો, જંગલ, વનસ્પતિઓ, પ્રાણીઓ સૂક્ષ્મ જીવો વગેરેનો ઉપયોગ પૃથ્વી પરના બધા જ સજીવોના જીવન ટકાવી રાખવા માટે થાય છે. તેને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે.
નૈસર્ગિક સ્ત્રોતો કુદરતી રીતે બને છે. માનવ દ્વારા સર્જન કરી શકાતા નથી.
હજારો વર્ષોથી માનવીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે હવા, પ્રકાશ, વસવાટ, ખોરાક, વસ્ત્ર વગેરે પૃથ્વી જ પૂરી પાડે છે. સાંસ્કૃતિક વિકાસ અને કૃષિવિકાસ તેમજ તક્નિકી વિકાસની સાથે વધતી જતી ઊર્જાની માંગ પણ પૃથ્વી પૂરી પડાય છે.
ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce
ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન