Chapter Chosen

નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું ? માનવીની કઈ કઈ જરૂરિયાતો પૃથ્વી પૂરી પાડે છે ?


ટૂંક નોંધ લખો :
પર્યાવરણ બચાવવા માટે Reduce 


ભારત અને ગુજરાતમાં જંગલ વિસ્તારની માહિતી આપી, જંગલોની અગત્ય જણાવો.

પર્યાવરણને બચાવવા માટેના ત્રણ ‘R’ સમજાવો. 


Advertisement

ટુંકમાં સમજાવો : નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન


પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. માનવવસતિમાં થતા વધારાથી સ્ત્રોતોની જરૂરિયાતમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. આથી નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે નીચેનાં પગલાં લેવાં જરૂરી છે :

(1) નૈસર્ગિક સ્ત્રોતોનો સમજણપુર્વક ઉપયોગ કરવો જોઈએ.

(2) નૈસર્ગિક સ્ત્રોતોનું સરખા પ્રમાણમાં વિતરણ કરવામાં આવે.

(3) મર્યાદિત સ્ત્રોતોના મર્યાદિત ઉપયોગ દ્વારા વધુ વિકાસનો લાભ મેળવવામાં આવે.

(4) નૈસર્ગિક સ્ત્રોતોના ઉપયોગ દરમિયાન પર્યાવરણને થતા નુકસાનના યોગ્ય વ્યવસ્થાપનનો નિર્દેશ કરીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો રસ્તો શોધવો. દા. ત., જો કોઈ કારણસર કેટલાંક વૃક્ષો કાપવા પડે, તો વૃક્ષારોપણ દ્વારા નવા છોડ ઉગાડવાથી પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાય.

(5) નૈસર્ગિક સ્ત્રોતોના પ્રદૂષણને અટકાવવામાં આવે.


Advertisement
Advertisement