CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતના રાષ્ટ્રીય જળમાર્ગોની મુખ્ય વિગતો નીચે મુજબ છે :
આ પરિવહન સેવા ઉત્તર-પૂર્વ ભારતનાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવાં રાજ્યોમાં વધારે છે. દક્ષિણ ભારતમાં પણ રાષ્ટ્રીય જળમાર્ગનો વિકાસ થયો છે.
જળમાર્ગ તરીકે ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ સૌથી વધુ ઉપયોગી છે.
ભારતમાં સૌથી વધુ વહાણવટું ગંગાનદીની શાખા હુગલીમાં થાય છે.
ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો આ મુજબ છે :
રાષ્ટ્રીય જળમાર્ગ 1 : ગંગા નદીમાં 1620 કિલોમિટરની લંબાઈનો હલ્દિયા – અલાહાબાદ જળમાર્ગ.
રાષ્ટ્રીય જળમાર્ગ 2: બ્રહ્મપુત્ર નદીમં 891 કિલોમીટરની લંબાઈનો કોલ્લમ – કટ્ટાપુરમ જળમાર્ગ.
રાષ્ટ્રીય જળમાર્ગ 3 : પશ્ચિમ કિનારાની 250 કિલોમિટરની લંબાઈનો કોલ્લમ – કટ્ટા[ઉરમ જળમાર્ગ.
રાષ્ટ્રીય જળમાર્ગ 4 : ગોદાવરી-કૃષ્ણા નદીમાં 1078 કિલોમીટરની લંબાઈનો કાકીનાડા – પાંડુચેરી જળમાર્ગ.
રાષ્ટ્રીય જળમાર્ગ 5 : બ્રહ્માણી નદીમાં 588 કિલોમીટરની લંબાઈનો ગોએનખલી – તાલ્ચેર જળમાર્ગ.
ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે ?
સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?