CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
દોડવાની હરીફાઇ માટે બનાવેલ વર્તુળાકાર પથનો અંદરનો પરિઘ, બહારના પરિઘ કરતાં 44 મીટર ઓછો છે. જો બહારનો પરિઘ 396 મીટર હોય, તો પથની પહોળાઇ શોધો.
ધારો કે, બહારના વર્તુળની ત્રિજ્યા = r2 મી અને અંદરના વર્તુળની ત્રિજ્યા = r1 મી
બહારના વર્તુળનો પરિઘ = અને અંદરના વર્તુળનો પરિઘ
હવે, બહારના વર્તુળનો પરિઘ = અંદરનાં વર્તુળનો પરિઘ + 44
વર્તુળાકાર પરથી પહોળાઇ = બે ત્રિજ્યાઓનો તફાવત
એક ખટારાના પૈડાની ત્રિજ્યા 70 સેમી છે. એક મિનિટમાં તે 250 પરિભ્રમણ કરે, તો તેની ઝડપ/કલાકમાં શોધો.