Chapter Chosen

વૈષ્ણવજન

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નરસિંહ મહેતા વૈષ્ણવજનમાં કયાં - કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો. 

Advertisement
‘પરસ્ત્રી જેને માતા રે’ – પંક્તિ સમજાવો.

વૈષ્ણવજનની આંખો નિર્મળ હોય છે. તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. સાચો વૈષ્ણવજન પરસ્ત્રીને માતાની દ્રષ્ટિએ જુએ છે, પરસ્ત્રીને માતા ગણે છે.

Advertisement
વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે..... 
  • વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.

  • વાણી, કાયા અને મનને કપટી બનાવે 

  • વાણી, ચારિત્ર્ય અને મનને પવિત્ર રાખે 

  • વાણી, કાયા અને મનને ચંચળ રાખે


કોનાં દર્શન કરવાથી કોની એકોતેર પેઢી તરી જાય છે?

નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? 
  • બીજાના દુ:ખને સમજી શકે છે.

  • નિરભિમાની હોય છે. 

  • અભિમાની હોય છે. 

  • કોઈની પણ નિંદા કરતો નથી.


Advertisement